બ્રાહમણો નો વિરોધ મત કરો,
બ્રાહમણો નો વિરોધ મત કરો,
બ્રાહમણવાદનો વિરોધ કરો એમ પણ નહી,બ્રાહમણોએ જે આપણા જીવનનો ઢાંચો બનાવ્યો તેનો વિરોધ કરો,એટલેકે મુહુર્ત જોવડાવીને નામ પાડવું,લગ્ન માટે ,મયણ માટે,કથા માટે,નવુ મકાન પાયો ખોદવા,ઘરમાં ગૃહ પ્રવેશ(વાસ્તુ)મુહુર્ત,નવી વહુને ખોળો ભરાવવાનું મુહુર્ત,શાળામાં ભણવા બેસાડવાનું મુહુર્ત,છેલ્લે બેસણું ઉઠાડવાનું મુહુર્ત,ન જાણે ક્યા કામ માટે મુહુર્ત નઈ હોય
આટલું બંધ કરવાથી મટી જતુ નથી તીર્થો મંદિરોમાં થતા ખોટા ખર્ચા બંધ કરો તો બ્રાહમણોની દુકાનો આપણાથી ચાલેછે તે તથા આપણા શોષણ માટે કામ કરતાં તેમનાં બધાં સંગઠનો આપો આપ બંધ થઈ જશે.
જે કરવાનું છે તે નથી કરતા અને બ્રાહમણોનો વિરોધ કરવાનો સંદેશ આપીએ તે ખોટું છે.
અકલ આપી સંત કબીરે 500વર્ષ પહેલાં પરંતુ કોઈ સમજ્યું નહી.
બાબા સાહેબની વાત કરનાર પોતે બાબા સાહેબની વિચારધારા વિરુધ્ધ વર્તે છે.
છોડી દો ધર્મની ગુલામી,તો શક્ય છે આપણો ઊધ્ધાર.
જય ભીમ નમો બુધ્ધાય.
"""""""""""""""::::::લિ""""""""""""""".રાશિ.9913128600
Comments
Post a Comment