બે પોઝીટીવ વાત એ શિખવા મળી
બે પોઝીટીવ વાત એ શિખવા મળી
1) કોઈ નવરાશની પળોમાં યાદ કરે તો 'ટાઇમ પાસ' ન સમજવો. કારણ માણસ નવરાશમાં એને જ યાદ કરે છે જેની સાથે એ ફૂરસતની પળોમાં રહેવા ઈચ્છે છે .
૨) કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો એને સ્વાર્થી ન સમજવાં .કારણ એમને એ સમયે પોતાની જાત કરતાં પણ વધુ ભરોસો તમારી ઉપર હોય છે એટલે જ તમને યાદ કરે છે.
Comments
Post a Comment